મલ્ટિપલ સ્ક્લેરોસિસનું લક્ષણ કયું છે?
મગજના કોષો પર સોજો આવે
ચેતાતંતુ સતત ઉત્તેજના અનુભવે
ચેતાતંતુ પર $HIV$ નો હુમલો થાય
ચેતાતંતુના મજ્જાપડ પર ઍન્ટિબૉડીનો હુમલો થાય
શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ?
નીચેનામાંથી કઈ રોગોની જોડ વાઇરસથી થાય છે ?
કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?
રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
નિષ્ક્રિય પ્રતિકારકતાની શોધ કોણે કરી હતી?