જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?

  • A

    $ADA$ ઊત્સેચકીય થેરાપી

  • B

    જનીન થેરાપી

  • C

    થાયમોસાઈટ્સનું પ્રમાણ ઘટાડી

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

નીચે આપેલ લક્ષણો વિડ્રોઅલ સિન્ડ્રોમના છે.

$I -$ એનીમિયા $\quad II -$ બેચેની

$III -$ કંપારી $\quad IV -$ ઉબકા

$V -$ કેન્સર $\quad VI -$ પરસેવો

મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી $DNA$ માં સ્વયંજનન પામે છે ?

$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.

$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.

$8$ અને $14$ માં રંગસૂત્રનાં પારસ્પરીક સ્થળાંતરણથી કયાં પ્રકારનું કેન્સર થાય છે?

મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.