જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?
$ADA$ ઊત્સેચકીય થેરાપી
જનીન થેરાપી
થાયમોસાઈટ્સનું પ્રમાણ ઘટાડી
$A$ અને $B$ બંને
નીચે આપેલ લક્ષણો વિડ્રોઅલ સિન્ડ્રોમના છે.
$I -$ એનીમિયા $\quad II -$ બેચેની
$III -$ કંપારી $\quad IV -$ ઉબકા
$V -$ કેન્સર $\quad VI -$ પરસેવો
મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સેચકની મદદથી $DNA$ માં સ્વયંજનન પામે છે ?
$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
$8$ અને $14$ માં રંગસૂત્રનાં પારસ્પરીક સ્થળાંતરણથી કયાં પ્રકારનું કેન્સર થાય છે?
મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.