$T-$ લસિકાકોષો.........
ઍન્ટિજન સાથે સંકળાયેલ છે.
અસ્થિમજ્જામાં પરિપક્વ બને છે.
ભક્ષકકોષો તરીકે વર્તે છે.
બરોળમાં પરિપક્વ બને છે.
ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?
એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
બીન-ચેપી રોગોમાં નીચેનામાંથી કયો રોગ માનવ માટે મૃત્યુનું કારણ બને છે ?
હાથીપગા માટે જવાબદાર સજીવ.
કેન્સરગ્રસ્ત કોષોમાં $K.I.$ (Karyoplasmic Index) કેવું હોય છે?