નિકોટિનની અસરના લીધે કયા રસાયણો રૂધિરમાં ભળે છે ?
થાયરોક્સિન
એડ્રિનાલીન
નોરએડ્રિનાલીન
$(B)$ અને $(C)$ બંને
અંગ પ્રત્યારોપણ વખતે ગ્રાહી દ્વારા વધુ અપાતો chronic પ્રતિચાર એ ક્યાં પ્રકારનો હોય છે?
યીસ્ટમાંથી કયા રોગ માટેની રસી બનાવવામાં આવે છે ?
હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.
એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?
ચોક્કસ રીતે સ્તન કેન્સરનાં $Sample - Collect$ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.