વ્યક્તિની ઉંમરનાં $12 $ થી $18$ વર્ષ વચ્ચેના સમયને શું કહે છે ?

  • A

      કિશોરાવસ્થા

  • B

      તરુણાવસ્થા

  • C

      યુવાવસ્થા

  • D

      બાલ્યાવસ્થા

Similar Questions

નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે. 

$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.

$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.

$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે. 

$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે

નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?

$S -$ વિધાન : તરુણાવસ્થા $12$ થી $18$ વર્ષની વચ્ચેનો સમય છે.

$R -$ કારણ : તરુણાવસ્થા ઉત્તેજના અને સાહસ માટે કુતૂહલતા જરૂરી બને છે.

નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે? 

  • [NEET 2014]

......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને ......... ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે.