નયનનો મિત્ર કેફી પદાર્થનું સેવન કરે છે, તો નયને શું કરવું જોઈએ?

$(i)$ તેના મિત્રનાં માતાપિતા સાથે ચર્ચા કરવી. $(ii)$ મિત્રના શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. $(iii)$ દારૂ અને કેફી પદાર્થથી દૂર રહેવું તેવી સલાહ આપવી જોઈએ. $(iv)$ તે શા માટે કેફી પદાર્થનું સેવન કરે છે તે જાણવાનો પ્રયત્ન કરી સહાનુભૂતિ આપવી જોઈએ. $(v)$ વ્યસનથી શરીરને નુકસાન થાય છે તે તેને જણાવવું જોઈએ. $(vi)$ તેને યોગ્ય માર્ગદર્શન આપી, વ્યસનથી દૂર રહેવામાં મદદ કરવી જોઈએ.

  • A

    $  (i), (ii), (v), (vi)$

  • B

    $  (i), (iii), (iv), (v)$

  • C

    $  (i), (ii), (vi)$

  • D

    $  (i), (iii), (vi)$

Similar Questions

ધુમ્રપાનથી શરીરમાં દાખલ થતુ એક પ્રકારનું આલ્કલાઈડ નીચેનામાંથી કેટલી લાક્ષણીકતાઓ દર્શાવે છે?

(i) રૂધિર દબાણ વધારવું

(ii) શ્વાસોચ્છવાસ ઘટાડે

(i) ફેફસા, ગળા, મૂત્રાશયમાં કેન્સર પેરે

(iv) એલર્જી પ્રેરે

(v) એમ્ફિસેમાંનું નિર્માણ પેરી શકે

(vi) રૂધિરમાં $O_2$ નું પ્રમાણ ઘટાડે

એક વખત કોઈ વ્યક્તિ આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે પછી આ કુટેવ છોડવી કેમ અઘરી છે ? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો : 

યાદી $-I$ યાદી $-II$
$A$ હેરોઈન $I$. રૂધિર પરિવહન તંત્ર પર અસર
$B$ મેરીજુઆના $II$. શારીરિક કાર્યોનું મંદ પડવું
$C$ કોકેઈન $III$. પીડાનાશક
$D$ મોર્ફિન $IV$. ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે.

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2023]

નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા, નિરાશાની બિમારી ધરાવતા દર્દી માટે ઉપયોગમાં લેવાય છે

નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો.