ભારતનાં મોટાભાગનાં શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?
કેન્સર
એલર્જી
અસ્થમા
$(B)$ અને $(C)$ બંને
માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?
કયાં પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?
નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
નીચે આપેલ પૈકી કયું નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે ?
મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?