નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.

  • A

      વાયુકોષ્ઠીય દીવાલમાં બળતરા થાય છે.

  • B

      શ્વાસવાહિકાઓ રૂંધાય છે.

  • C

      શ્વાસવાહિનીઓમાં અવરોધ સર્જાય છે.

  • D

      આપેલ તમામ

Similar Questions

ન્યુમોનિયા રોગ માટે જવાબદાર રોગકારકનો આકાર કેવો છે ?

દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :

વીડાલ - ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે?

કયાં રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા કરી શકાય છે ?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.