નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.
વાયુકોષ્ઠીય દીવાલમાં બળતરા થાય છે.
શ્વાસવાહિકાઓ રૂંધાય છે.
શ્વાસવાહિનીઓમાં અવરોધ સર્જાય છે.
આપેલ તમામ
ન્યુમોનિયા રોગ માટે જવાબદાર રોગકારકનો આકાર કેવો છે ?
દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :
વીડાલ - ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે?
કયાં રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા કરી શકાય છે ?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.