નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?
ગળાની બળતરા
ઓછી ઘ્રાણ સંવેદના
નાસિકાકોટરમાં સ્ત્રાવનો ભરાવો
કબજિયાત
નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી?
એવા રોગને ઓળખો જેનાં વાહક તરીકે સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ જરૂરી નથી.
પ્રાણીજન્ય વાઇરસનું ઉદાહરણ -
ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :
નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .