નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો
$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.
માત્ર $(i)$
માત્ર $(i)$ અને $(ii)$
માત્ર $(iii)$ અને $(iv)$
$(i)$ $(ii)$ અને $(iv)$
ભ્રમ કે માયાજાળ પ્રેરતી વનસ્પતિને ઓળખો.
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........
સાચું વિધાન પસંદ કરો.
જઠરના ચાંદા શોધવા માટે કયું સાધન શ્રેષ્ઠ છે?
નિષ્ક્રિય પ્રતિકારકતાની શોધ કોણે કરી હતી?