$S $ - વિધાન :કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે

$.R $ - કારણ :રોકવી ફોર્ટ ચીઝ પર બૅક્ટેરિયાનું સંવર્ધન કરાય છે.

  • A

      $S$  અને $ R$  બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $ R$ એ $S$  ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $ R$ સાચું છે.

Similar Questions

દૂધમાંથી દહીં બનવા માટે જવાબદાર સજીવો કયા છે? 

વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.

 કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.

 વિધાન $A$ અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?

કયા પ્રકારના ખોરાકમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા જોવા મળે છે ? તેની ઉપયોગિતા ચર્ચો.