વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A $ અને $ R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A $ સાચું અને $R$ ખોટું છે.
$A$ ખોટું અને $R$ સાચું છે.
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું કર્યું છે ?
દૂધને દહીમાં પરિવર્તીત કરી વિટામીન $B_{12}$ ની માત્રામાં વધારો કોણ કરે છે?
$S $ - વિધાન :કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે
$.R $ - કારણ :રોકવી ફોર્ટ ચીઝ પર બૅક્ટેરિયાનું સંવર્ધન કરાય છે.
લેક્ટિક એસિડ બેકટેરિયા ક્યાં વિટામિનની ગુણવતામાં વધારો કરે છે?
રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?