વિધાન $A$ : રાસાયણિક જંતુનાશક દવાઓના વિકલ્પે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓનો ઉપયોગ જરૂરી બન્યો છે.
કારણ $R$ : જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે.
વિધાન $A$ અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?
$A $ અને $R$ બંને સાચાં છે અને $R $ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A $ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
યાદી $-I$ અને યાદી $-II$ મેળવો.
યાદી $ - I$ | યાદી $ - II$ |
$(a)$ એસ્પરજીલસ નાઈઝર | $(i)$ એસેટીક એસિડ |
$(b)$ એસીટોબેક્ટર એસીટી | $(ii)$ લેક્ટીક એસિડ |
$(c)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકસ | $(iii)$ સાઈટ્રીક એસિડ |
$(d)$ લેક્ટોબેસીલસ | $(iv)$ બ્યુટીરીક એસિડ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a) -(b)- (c)- (d)$
બેક્ટરિયા કે જે સંયુક્ત રીતે બાયોગેસ ઉત્પાદન માટે જવાબદાર છે તેને.
$DDT $ શું છે?
$IARI$ નું પૂર્ણનામ....