$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.

$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.

  • A

     $ S $ અને $ R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $S$ સાચું છે અને $ R$  ખોટું છે.

  • D

    $S$  ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :

$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.

$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.

$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.

$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.

નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?

નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?

નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?