$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.
$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.
$ S $ અને $ R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.
$ S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$S$ સાચું છે અને $ R$ ખોટું છે.
$S$ ખોટું છે અને $R$ સાચું છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?
નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?