$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.

$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.

  • A

     $ S $ અને $ R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $S$ સાચું છે અને $ R$  ખોટું છે.

  • D

    $S$  ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2007]

કોણ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી આપે છે, જેથીજમીનની ફળદ્રુપતા વધે છે?

માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?

નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?

  • [AIPMT 2012]