નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2007]
  • A

    વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ નજીકના પાણીના સંગ્રહ સ્થાનોમાં યુટ્રોફિકેશન તરફ દોરી જાય છે.

  • B

    એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ બંને વાતાવરણના નાઇટ્રોજનનું વનસ્પતિની મૂળચંડિકાઓમાં સ્થાપન કરે છે.

  • C

    સાયનો બૅક્ટરિયા જેવા કે એનાબીના અને નોસ્ટૉક એ જમીનમાંથી વનસ્પતિને પોષણ માટે ફૉફેટ અને પોટેશિયમ મોબીલાઇઝર (ગતિશીલતા) માટે મહત્ત્વના છે.

  • D

    હાલમાં રાસાયણિક ખાતરો વગર મકાઈનો ઉછેર કરવો શક્ય નથી.

Similar Questions

નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?

નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશ સંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?

કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?