નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2007]
  • A

    વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ નજીકના પાણીના સંગ્રહ સ્થાનોમાં યુટ્રોફિકેશન તરફ દોરી જાય છે.

  • B

    એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ બંને વાતાવરણના નાઇટ્રોજનનું વનસ્પતિની મૂળચંડિકાઓમાં સ્થાપન કરે છે.

  • C

    સાયનો બૅક્ટરિયા જેવા કે એનાબીના અને નોસ્ટૉક એ જમીનમાંથી વનસ્પતિને પોષણ માટે ફૉફેટ અને પોટેશિયમ મોબીલાઇઝર (ગતિશીલતા) માટે મહત્ત્વના છે.

  • D

    હાલમાં રાસાયણિક ખાતરો વગર મકાઈનો ઉછેર કરવો શક્ય નથી.

Similar Questions

શિમ્બી કુળની વનસ્પતિમાં કોના દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે ?

નીચેનામાંથી કયો જૈવિક ખાતર તરીકે કાર્ય કરતો નીલ હરિત લીલનો સમૂહ છે?

તફાવત આપો : રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર 

મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.

અસંગત જોડ કઈ છે?