- Home
- Standard 12
- Biology
8.Microbes in Human Welfare
medium
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A
વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ નજીકના પાણીના સંગ્રહ સ્થાનોમાં યુટ્રોફિકેશન તરફ દોરી જાય છે.
B
એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ બંને વાતાવરણના નાઇટ્રોજનનું વનસ્પતિની મૂળચંડિકાઓમાં સ્થાપન કરે છે.
C
સાયનો બૅક્ટરિયા જેવા કે એનાબીના અને નોસ્ટૉક એ જમીનમાંથી વનસ્પતિને પોષણ માટે ફૉફેટ અને પોટેશિયમ મોબીલાઇઝર (ગતિશીલતા) માટે મહત્ત્વના છે.
D
હાલમાં રાસાયણિક ખાતરો વગર મકાઈનો ઉછેર કરવો શક્ય નથી.
(AIPMT-2007)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology