નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?
એગ્રોબેક્ટેરિયમ
રાઈઝોબિયમ
નોસ્ટેક
માયકોરારહાઈઝા
નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $-(I)$ | કૉલમ $-(II)$ |
$(a)$ રાયઝોબિયમ | $(i)$ માઈકોરાઈઝા |
$(b)$ એઝોસ્પાયરીલમ | $(ii)$ ડાંગરના ખેતર |
$(c)$ ગ્લોમસ ફૂગ | $(iii)$ શિમ્બીકુળ |
$(d)$ સાયનો બેક્ટેરિયા | $(iv)$ મુક્ત બેક્ટેરિયા |
મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :
કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.