વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?