છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
છોડને ફોસ્ફરસ સરળતાથી પ્રાપ્ત થાય છે.
છોડનાં મૂળ પર થતી જીવાત સામે રોગપ્રતિકારક શક્તિ મળે છે.
$ A$ અને $B $ બંને.
છોડને રોગપ્રતિકારક શક્તિ તેમજ $N_2$ સરળતાથી પ્રાપ્ત થાય છે.
$VAM $ શું છે?
જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?