નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?

  • A

      ઍઝોસ્પાયરિલમ

  • B

      ઍઝેટોબેક્ટર

  • C

      નોસ્ટોક

  • D

    $  (A) $ અને $(B)$  બન્ને

Similar Questions

નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?

નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?

  • [AIPMT 2011]

માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?

$(i) $ ગ્લોમસજાતિની ફૂગ

$(ii) $ રાઇઝોબિયમ

$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા

$(iv) $ સાયનો બૅક્ટેરિયા

$(v)$  વનસ્પતિના મૂળ

$(vi)$  ડાંગરના ખેતરો

ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?

પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?

  • [AIPMT 2004]