નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $-(I)$ | કૉલમ $-(II)$ |
$(a)$ રાયઝોબિયમ | $(i)$ માઈકોરાઈઝા |
$(b)$ એઝોસ્પાયરીલમ | $(ii)$ ડાંગરના ખેતર |
$(c)$ ગ્લોમસ ફૂગ | $(iii)$ શિમ્બીકુળ |
$(d)$ સાયનો બેક્ટેરિયા | $(iv)$ મુક્ત બેક્ટેરિયા |
$ (a - i) (b - iii) (c - ii) (d - iv)$
$ (a - iii) (b - i) (c - ii) (d - iv)$
$ (a - iii) (b - iv) (c - i) (d - ii)$
$ (a - i) (b - iv) (c - ii) (d - iii)$
મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.
નીચેનામાંથી કયા કુળની વનસ્પતિમાં બેક્ટેરિયા સહજીવન દ્વારા જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?
નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?
$VAM$ શાના માટે ઉપયોગી છે?