જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...
કેટલાક સહજીવી સૂક્ષ્મ જીવો
માત્ર નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા
અમુક-બૅક્ટેરિયા, સાયનો બૅક્ટેરિયા અને ફૂગ
માત્ર નાઇટ્રોજન-સ્થાપન કરતા સાયનો બૅક્ટેરિયા
માઈકોરાઈઝા $=.......$
કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?