જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...

  • A

    કેટલાક સહજીવી સૂક્ષ્મ જીવો

  • B

    માત્ર નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા

  • C

    અમુક-બૅક્ટેરિયા, સાયનો બૅક્ટેરિયા અને ફૂગ

  • D

    માત્ર નાઇટ્રોજન-સ્થાપન કરતા સાયનો બૅક્ટેરિયા  

Similar Questions

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $-I$ વિભાગ $- II$
$(a)$ એઝોસ્પિરિલિયમ $(1)$ સહજીવી બેકટેરિયા
$(b)$ સાયનોબેકટેરિયા $(2)$ મુકતજીવી બેકટેરિયા
$(c)$ રાઈઝોબિયમ $(3)$ માઈકોરાઈઝા
$(d)$ ગ્લોમસફૂગ $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

$BGA$  મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?  

$VAM $ શું છે?