જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...
કેટલાક સહજીવી સૂક્ષ્મ જીવો
માત્ર નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા
અમુક-બૅક્ટેરિયા, સાયનો બૅક્ટેરિયા અને ફૂગ
માત્ર નાઇટ્રોજન-સ્થાપન કરતા સાયનો બૅક્ટેરિયા
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ એઝોસ્પિરિલિયમ | $(1)$ સહજીવી બેકટેરિયા |
$(b)$ સાયનોબેકટેરિયા | $(2)$ મુકતજીવી બેકટેરિયા |
$(c)$ રાઈઝોબિયમ | $(3)$ માઈકોરાઈઝા |
$(d)$ ગ્લોમસફૂગ | $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ |
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
$BGA$ મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
$VAM $ શું છે?