$BGA$ મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
ઘઉં
ચણા
રાઈ
ડાંગર
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?
માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.