$BGA$  મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

  • A

    ઘઉં

  • B

    ચણા

  • C

    રાઈ

  • D

    ડાંગર

Similar Questions

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?

માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?

મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.

મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.

ક્યા બેક્ટરિયા તેમની મુક્ત અવસ્થામાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે ?