વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
મૂળ પર થતી જીવાતો સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ક્ષાર અને શુષ્કતા સામે વનસ્પતિ ટકી શકે છે.
વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન વધે છે.
$ (A)$ અને $ (B)$ બંને
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
ગ્લોમસ શું છે ?
જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...
શિમ્બી કુળની વનસ્પતિમાં કોના દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે ?
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.