વિધાન $X $: $LAB$ પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.
વિધાન $Y $ : $LAB$ હોજરીના નુકસાનકારક બૅક્ટેરિયાથી આપણને બચાવે છે.
વિધાન $X$ સાચું, વિધાન $Y$ ખોટું છે.
વિધાન $X$ ખોટું, વિધાન $Y $ સાચું છે.
વિધાન $X $ અને $ Y $ બન્ને ખોટાં છે.
વિધાન $X $ અને $Y$ બન્ને સાચાં છે.
$S $ - વિધાન :કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે
$.R $ - કારણ :રોકવી ફોર્ટ ચીઝ પર બૅક્ટેરિયાનું સંવર્ધન કરાય છે.
આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા
નીચેના $(A-D)$ ચાર વિધાનો વાંચો અને તેમાંથી ક્યાં બેમાં ભૂલો છે.
$(A)$ લોટ કે જે ઢોસા અને ઈડલી બનાવવા વપરાય છે તેનું
આથવણ ફૂગ અને લીલ દ્વારા થાય છે.
$(B)$ ટોડી, કે જે દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું છે તે - તાડના સપના આથવણ દ્વારા બનાવાય છે.
$(C)$ સ્વિસ ચીઝમાં રહેલા મોટા છિદ્રો પ્રોપીઓની બેક્ટરિયમ શર્માની દ્વારા મોટા જથ્થામાં મિથેનના ઉત્પાદનના કારણે હોય છે.
$(D)$ આપડાં જઠરમાં લેક્ટિક એસિડ બેક્ટરિયા રોગકારક સૂક્ષ્મજીવોને અટકવવા ઉપયોગી ભાગ ભજવે છે.
નીચેનામાંથી ક્યા બે વિધાનોમાં ભૂલો છે?
નીચેનામાંથી કોણ વિટામીન $B_{12}$ ની ગુણવત્તા વધારે છે અને આપણી હોજરીને નુકશાનકારક બેક્ટરિયાથી બચાવે છે.
ઢોંસા અને ઈડલી બનાવવા માટેનું ખીરું કયા સજીવો દ્વારા બને છે અને તે શાને કારણે ફુલેલુ દેખાય છે ?