વિધાન $X $: $LAB$  પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.

વિધાન $Y $ : $LAB$ હોજરીના નુકસાનકારક બૅક્ટેરિયાથી આપણને બચાવે છે.

  • A

      વિધાન $X$ સાચું, વિધાન $Y$ ખોટું છે.

  • B

      વિધાન $X$ ખોટું, વિધાન $Y $ સાચું છે.

  • C

      વિધાન $X $ અને $ Y $ બન્ને ખોટાં છે.

  • D

      વિધાન $X $ અને $Y$  બન્ને સાચાં છે.

Similar Questions

$S $ - વિધાન :કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે

$.R $ - કારણ :રોકવી ફોર્ટ ચીઝ પર બૅક્ટેરિયાનું સંવર્ધન કરાય છે.

આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા

નીચેના $(A-D)$ ચાર વિધાનો વાંચો અને તેમાંથી ક્યાં બેમાં ભૂલો છે.

$(A)$ લોટ કે જે ઢોસા અને ઈડલી બનાવવા વપરાય છે તેનું 
આથવણ ફૂગ અને લીલ દ્વારા થાય છે.

$(B)$ ટોડી, કે જે દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું છે તે - તાડના સપના આથવણ દ્વારા બનાવાય છે.

$(C)$ સ્વિસ ચીઝમાં રહેલા મોટા છિદ્રો પ્રોપીઓની બેક્ટરિયમ શર્માની દ્વારા મોટા જથ્થામાં મિથેનના ઉત્પાદનના કારણે હોય છે.

$(D)$ આપડાં જઠરમાં લેક્ટિક એસિડ બેક્ટરિયા રોગકારક સૂક્ષ્મજીવોને અટકવવા ઉપયોગી ભાગ ભજવે છે. 

નીચેનામાંથી ક્યા બે વિધાનોમાં ભૂલો છે?

નીચેનામાંથી કોણ વિટામીન $B_{12}$ ની ગુણવત્તા વધારે છે અને આપણી હોજરીને નુકશાનકારક બેક્ટરિયાથી બચાવે છે.

ઢોંસા અને ઈડલી બનાવવા માટેનું ખીરું કયા સજીવો દ્વારા બને છે અને તે શાને કારણે ફુલેલુ દેખાય છે ?