ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?
વનસ્પતિની ઉપયોગી જાતિનું નિર્માણ કરવા
વનસ્પતિમાં જનીન-પરીવર્તીત છોડનું નિર્માણ કરવા
ઝડપી ક્લોન વિસ્તરણ માટે
આપેલા પૈકી બધા માટે
વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
કારણ $R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
પોમેટો શું છે?