ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?

  • A

      વનસ્પતિની ઉપયોગી જાતિનું નિર્માણ કરવા

  • B

      વનસ્પતિમાં જનીન-પરીવર્તીત છોડનું નિર્માણ કરવા

  • C

      ઝડપી ક્લોન વિસ્તરણ માટે

  • D

      આપેલા પૈકી બધા માટે

Similar Questions

વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

 કારણ $R :$  આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?

  • [AIPMT 2009]

વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?

વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?

પોમેટો શું છે?