અનાવૃતબીજધારી વનસ્પતિના લઘુબીજાણુધાનીને આવૃતબીજધારીના કયા અંગ સાથે સરખાવી શકાય ?
પુંકેસર
પરાગાશય
પરાગરજ
સ્ત્રીકેસર
તલસ્થ જરાયુવિન્યાસ ધરાવે.
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.
જયારે પુષ્પ અધોજાયી હોય છે,તો બીજાશયનું સ્થાન