અનાવૃતબીજધારી વનસ્પતિના લઘુબીજાણુધાનીને આવૃતબીજધારીના કયા અંગ સાથે સરખાવી શકાય ?

  • A

      પુંકેસર

  • B

      પરાગાશય

  • C

      પરાગરજ

  • D

      સ્ત્રીકેસર

Similar Questions

તલસ્થ જરાયુવિન્યાસ ધરાવે.

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.

કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?

ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.

જયારે પુષ્પ અધોજાયી હોય છે,તો બીજાશયનું સ્થાન