દ્વિદળીનું લક્ષણ કયું છે ?
ભ્રૂણ બે બીજપત્રો ધરાવે છે.
પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે.
પુષ્પો પંચાવયવી છે.
$(A), (B)$ અને $(C)$ ત્રણેય
પીનાધાર એટલે.
દાંડીપત્ર ...........માં હાજર હોય છે.
પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિઓને કેવી રીતે મદદરૂપ છે?
નીચેનામાંથી કયો પર્ણનો ભાગ નથી?
નીચે આપેલ પર્ણવિન્યાસને ઓળખો.