$P$ - વિધાન : $m-RNA\ 75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.
$Q$ - વિધાન : કોષરસમાં $t-RNA$ ના $20$ પ્રકાર છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
વિધાન $P$ ખોટું, વિધાન $Q$ સાચું છે.
વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.
$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .
જનીન અને સિસ્ટ્રોન શબ્દ ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે, કારણ કે......
ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?
કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે ?