$P$ - વિધાન : $m-RNA\ 75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.

$Q$ - વિધાન : કોષરસમાં $t-RNA$ ના $20$ પ્રકાર છે.

  • A

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.

  • B

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.

  • C

      વિધાન $P$ ખોટું, વિધાન $Q$ સાચું છે.

  • D

      વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.

Similar Questions

$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.

પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .

  • [AIPMT 1995]

જનીન અને સિસ્ટ્રોન શબ્દ ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે, કારણ કે......

ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?

કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે ?