જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?
$1.69 \times10^{-5}$
$1.69 \times10^{-4}$
$1.69 \times 10^{-6}$
એકપણ નહી
જો ઍસિટિક ઍસિડના $p K_{ a }$ નું મૂલ્ય $4.74$ હોય તો $0.05$ $M$ ઍસિટિક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ $(a)$ $0.01$ $M$ $HCl$ અને $(b)$ $0.1$ $M$ $HCl$ ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે ?
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
$0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?
$298$ $K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times {10^{ - 5}}$ છે તેના $0.15$ $M$ દ્રાવણની $pH$ ગણો.
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.