જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?

  • A

    $1.69 \times10^{-5}$

  • B

    $1.69 \times10^{-4}$

  • C

    $1.69  \times 10^{-6}$

  • D

    એકપણ નહી

Similar Questions

નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વિયોજન અચળાંક ${K_a}$ અને સાંદ્રતા $c$ લગભગ ..... સમાન છે

  • [AIPMT 1989]

નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$

$7$ ગ્રામ $N{H_4}OH$ પ્રતિ $500$ $mL$ દ્રાવણની $pH$ કેટલી હશે ? ( $N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$, $N{H_4}OH$ નું આણ્વિય દળ $35\,g\,mo{l^{ - 1}}$ )

જો ઍસિટિક ઍસિડના $p K_{ a }$ નું મૂલ્ય $4.74$ હોય તો $0.05$ $M$ ઍસિટિક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ $(a)$ $0.01$ $M$ $HCl$ અને $(b)$ $0.1$ $M$ $HCl$ ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે ?

જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડના આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. તો કાર્બોનિક એસિડના $0.034\, M$ સંતૃપ્ત દ્રાવણ માટે સાચુ વિધાન પસંદ કરો.

 

  • [AIEEE 2010]