નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.

  • [AIPMT 2007]
  • A

    $1$

  • B

    $99.9$

  • C

    $0.1$

  • D

    $99$

Similar Questions

$25\,^o C$ તાપમાને બેઇઝ $BOH $નો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. તો બેઇઝના $0.01\, M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... થશે.

  • [AIPMT 2005]

$25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times  10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?

નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?

$0.1$ $M$ $HCN$ ના દ્રાવણની $pH$ $5.2$ છે તો આ દ્રાવણ ${K_a}$ ગણો.

પ્રોપેનોઇક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.32 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં ઍસિડનો આયનીકરણ અંશ ગણો અને $pH$ પણ ગણો. જો દ્રાવણમાં $0.01$ $M$ $HCl$ પણ હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ કેટલો થશે ?