$HA \left( K _{ a }=2.0 \times 10^{-6}\right)$ નિર્બળ એસિડના $0.01$ મોલ $1.0\, L$ $0.1\, M\, HCl$ દ્રાવણમાં ઓગળવામાં આવે છે. $HA$ દ્રાવણનો વિયોજન અંશ ............. $\times 10^{-5}$ છે.
[$HA$ ઉમેરવા પર કદમાં ફેરફારને અવગણો. ધારો વિયોજન અંશ $<< 1]$
$6$
$3$
$2$
$7$
$H _{2} S$ નો પ્રથમ આયનીકરણ અચળાંક $9.1 \times 10^{-8}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણમાં $HS ^{-}$ આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં $0.1 \,M$ $HCl$ હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે. જો $H _{2} S$ નો બીજો આયનીકરણ અચળાંક $1.2 \times 10^{-13}$ હોય તો બન્ને પરિસ્થિતિમાં $S^{2-}$ આયનની સાંદ્રતા ગણો.
$0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?
નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.
નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?
નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.