જો $NH_3$ ના ઉત્પાદન માટેનો સંતુલન અચળાંક $K_c$ હોય તો આ જ તાપમાને $NH_3$ નો વિયોજન અચળાંક.....

  • A

    $K_c$

  • B

    $\sqrt {{K_c}} $

  • C

    $K_c^2$

  • D

    $1/$$K_c$

Similar Questions

$10^{-3}\, M \,HCN$ દ્રાવણ માટે એ $10\%$ તો દ્રાવણની $K_a$ અને $pH$ શોધો.

નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક ${K_b}$ અને આ બેઇઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક ${K_a}$ વચ્ચેના સંબંધનું સૂત્ર તારવો.

ડાયમિથાઇલ એમાઇનનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-4}$ છે. તેના $0.02$ $M$ દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો. જો દ્રાવણ $0.1 \,M$ $NaOH$ ધરાવતું હોય તો ડાયમિથાઇલ એમાઇનનું કેટલા ટકા આયનીકરણ થયું હશે ?

$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.

સાંદ્રતા '$C$',વિયોજન અંશ ' $\alpha$ ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( $K _{ eq }=$ સંતુલન અચળાંક) $A _2 B _3$ ના એક સાંદ્ર દ્રાવણ માટે $.........$

  • [JEE MAIN 2023]