જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.

  • A

    $H^+$ ની સાંદ્રતા $CO_3^{2-}$ કરતા બમણી છે.

  • B

    $CO_3^{2-}$ ની સાંદ્રતા $ 0.034\, M$ છે.

  • C

    $CO_3^{2-}$ ની સાંદ્રતા $ HCO_3^{- }$કરતા વધુ છે.

  • D

    $H^+$ અને $ HCO_3^{- }$ ની સાંદ્રતા આશરે સમાન રહે છે.

Similar Questions

$M(OH)_4$ અણુ સૂત્રનાં ધાતુ હાઇડ્રોકસાઇડ $50\%$ આયોનિત થાય છે, તો તેનું $0.0025\,M$ દ્રાવણ ....... $pH $ ધરાવશે.

$HA$ એસિડનું આયોનાઇઝ $HA $ $\rightleftharpoons$ $ H^+ + A^-$ $1.0$ મોલર દ્રાવણની $pH = 5$ છે તો વિયોજન અચળાંક = ......

$0.1$ $M$ $HCN$ ના દ્રાવણની $pH$ $5.2$ છે તો આ દ્રાવણ ${K_a}$ ગણો.

$0.1\,M$ $CH_3COOH$ ના દ્રાવણનો વિયોજન અંશ $1.32 \times 10^{-2}$ છે. તો તેનો વિયોજન અચળાંક શું થશે ?

$5.0$ $pH$ ધરાવતા દ્રાવણનું $100$ ગણું મંદન કરવાથી મળતા દ્રાવણની $pH$ ગણો.