${K_a}$ ના મૂલ્યની લાક્ષણિકતા અને ઉપયોગો લખો.
$0.1$ $M$ જલીય પિરીડીન દ્રાવણમાંથી પિરીડીનીયમ આયન ઉત્પન્ન થાય છે, તો પિરીડીનનું $\%$ વાર પ્રમાણ શોધો.
$0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?
$5 \times 10^{-3} \,M\, H_2CO_3$ દ્રાવણનું $10%$ વિયોજન થાય તો આયનની $H^+$ સાંદ્રતા $= …….$
$25$ $mL$ $0.1$ $M$ $HCl$ ને $500$ $mL$ સુધી મંદન કરતાં બનતા મંદ દ્રાવણની $pH$ ગણો.