- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
normal
તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......
A
માત્ર ઘન પદાર્થમાં જ ઉદ્ભવે
B
દ્રવ્યના વજનમાં વધારો કરે.
C
દ્રવ્યની ઘનતામાં ઘટાડો કરે.
D
બધા જ પ્રવાહી અને ઘન પદાર્થ માટે સમાન હોય.
Solution
ઘન, પ્રવાહી ને વાયુના તાપમાનમાં વધારો કરતાં દરેક પદાર્થનું ઉષ્મીય પ્રસરણ થાય.
દ્રવ્યની ઘનતા = દળ/કદ અનુસાર ઘનતામાં ઘટાડો થાય.
Standard 11
Physics