English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
normal

તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......

A

માત્ર ઘન પદાર્થમાં જ ઉદ્‌ભવે

B

દ્રવ્યના વજનમાં વધારો કરે.

C

દ્રવ્યની ઘનતામાં ઘટાડો કરે.

D

બધા જ પ્રવાહી અને ઘન પદાર્થ માટે સમાન હોય.

Solution

ઘન, પ્રવાહી ને વાયુના તાપમાનમાં વધારો કરતાં દરેક પદાર્થનું ઉષ્મીય પ્રસરણ થાય.

દ્રવ્યની ઘનતા = દળ/કદ અનુસાર ઘનતામાં ઘટાડો થાય.

Standard 11
Physics

Similar Questions

સ્પષ્ટતા કરો શા માટે :

$(a)$ વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે.

$(b)$ ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર, લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડું લાગે છે.

$(c)$ આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે, તેવું ઑપ્ટિકલ પાયરોમીટર (ઊંચા તાપમાન માપવા માટે) ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે. પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે.

$(d)$ પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે.

$(e) $ બિલ્ડિંગને હુંફાળું રાખવા માટેનાં, ગરમ પાણીનાં ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. 

medium

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.