English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
normal

તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......

A

માત્ર ઘન પદાર્થમાં જ ઉદ્‌ભવે

B

દ્રવ્યના વજનમાં વધારો કરે.

C

દ્રવ્યની ઘનતામાં ઘટાડો કરે.

D

બધા જ પ્રવાહી અને ઘન પદાર્થ માટે સમાન હોય.

Solution

ઘન, પ્રવાહી ને વાયુના તાપમાનમાં વધારો કરતાં દરેક પદાર્થનું ઉષ્મીય પ્રસરણ થાય.

દ્રવ્યની ઘનતા = દળ/કદ અનુસાર ઘનતામાં ઘટાડો થાય.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.