એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચાલે છે તેમ માલૂમ પડેલ છે. આ વાયુ માટે $C_P / C_V$ ગુણોત્તર ........ છે.
$2$
$5/3$
$3/2$
$4/3$
એક અવાહક કન્ટેઇનર $T$ તાપમાને $4$ મોલ આદર્શ વાયુ ધરાવે છે. આ વાયુઓને $Q$ ઉષ્મા આપતા $2$ મોલ વાયુ પરમાણુમાં વિભાજીત થાય છે. પરંતુ વાયુઓનું તાપમાન અચળ રહે તો....
વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં ત્રણ માર્ગે જાય છે.ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ થાય,તો
જ્યારે એક આણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલો ભાગ આંતરીક ઉર્જામાં વધારો કરશે?
સમાન આડછેદનું ક્ષેત્રફળ $(A)$ અને સમાન લંબાઈ $(l)$ ધરાવતા ધાતુના પાંચ સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. જો કૉપર અને સ્ટીલની ઉષ્માવાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ હોય, તો $A$ અને $C$ વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ......
$40\%$ કાર્યક્ષમતા ધરાવતુ કાર્નોટ એન્જિન $500K$ તાપમાને અચળ રાખેલા એક ઉષ્મા પ્રાપ્તી સ્થાનમાંથી ઉષ્મા લે છે હવે જો અચળ ઠારણ વ્યવસ્થાના તાપમાન સાથે કાર્યક્ષમતા $60\%$ કરવી હોય તો ઇન્ટેકનું તાપમાન ..... $K$ કરવું જોઇએ?