સળિયાનો એક છેડો $ O$ પર કિલકીત કરેલો છે. સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત સાથે બાંધેલ દોરીથી લટકાવેલો છે જો અચાનક તૂટી જાય તો સળિયાનો કોણીય પ્રવેગ શોધો.

801-205

  • A

    $\frac{{3\,g}}{{2\,L}}$

  • B

    $\frac{{\,g}}{{2\,L}}$

  • C

    $\frac{{2\,g}}{{3\,L}}$

  • D

    $\frac{{\,g}}{{\,L}}$

Similar Questions

બે કણોના દળ $ m_1$ અને $ m_2 $ છે. આ કણોના દ્રવ્યમાન-કેન્દ્ર તરફ પહેલા કણ $(m_1)$ ને અંતર જેટલું ખસેડવામાં આવે છે. આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર એ જ સ્થાન પર રહે તે માટે બીજા કણને કેટલું ખસેડવું જોઈએ ?

$R$ ત્રિજ્યા અને $m$ દળની એક પાતળી વર્તૂળાકાર વિંટી તેની અક્ષ આસપાસ અચળ કોણીય વેગ $\omega$  ભ્રમણ કરે છે. (ફરે છે) વિંટીનાં એક વ્યાસનાં સામ સામેને છેડે $M$ દળનાં બે પદાર્થોને ધીમે ધીમેથી જોડવામાં આવ્યા છે. હવે વિંટી નવા કોણીય વેગ $\omega '$  = …….. થી ભ્રમણ કરે છે.

એક ચોરસના શિરોબિંદુ $A, B, C$ અને $D$ ને ઉપર અનુક્રમે $8 kg, 2 kg, 4 kg$ અને $2 kg$ દળ ધરાવતા કણો મૂકતાં બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ચોરસના બિંદુ $A$ થી અંતર ....... $cm$ થાય.  ચોરસના વિકર્ણની લંબાઈ $80\,\, cm$ છે.

$3\ m $ લંબાઈના સળિયાનું એકમ લંબાઈદીઠ દળ એ તેના એક છેડાથી અંતર $ x $ ના સમપ્રમાણમાં બદલાય છે, તો આ સળિયાનું તેના એક છેડાથી ગુરુત્વકેન્દ્ર દ્રવ્યમાન-કેન્દ્ર ........$ m $ અંતરે હશે.

$m$ દળ અને $a$ લંબાઇની નિયમિત ચોરસ તકતી વિચારો. આ તકતીના કોઇ એક શિરોબિંદુમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?