કેપેસિટરને બેટરી સાથે જોડી રાખીને તેની પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીક સ્તર મૂકવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ........
કોઈ કાર્ય થતું નથી.
સ્તર મૂકતાં પહેલાં કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા આ પ્રક્રિયામાં વપરાય જાય છે.
આ કાર્યમાં બેટરીની ઊર્જા વપરાય છે.
કેપેસિટર અને બેટી બંનેની ઊર્જા આ કાર્યમાં વપરાય છે.
બે એકસરખી રચના અને ક્ષમતાવાળા કેપેસીટરોને $V$ જેટલા સ્થિતિમાન તફાવતે સમાંતરે રાખેલ છે. જ્યારે તે બંને પુરેપુરા ચાર્જ થઈ જાય ત્યારે એકની ધન પ્લેટને બીજાની ઋણ પ્લેટ સાથે અને બીજાની દળ પ્લેટ સાથે ઋણ પ્લેટને જોડી દેવામાં આવે તો આમાં થતો ઉર્જાનો વ્યય શોધો.
એક $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V _{0}$ જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા $\frac{ C }{2} $ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય $.........\;CV _{0}^{2}$ જેટલો હશે?
$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
બે સમાન અને $50 \,pF$ સંઘારકતા ધરાવતા સંઘારકમાંથી કોઈ એકને $100 \,V$ ના ઉદગમ વડે વીજભારિત કરવામાં આવે છે. તેને પછી બીજા અવિદ્યુતભારિત સંધારક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થિતવિદ્યુત ઉર્જાનો વ્યય .............$nJ$ થશે.
આપેલ ગ્રાફમાં $OAB$ ત્રિકોણનું ક્ષેત્રફળ શું દર્શાવે છે?