$R$ ત્રિજ્યાના ગાઉસીયન પૃષ્ઠ વડે $Q$ જેટલો વિદ્યુતભાર વેરાયેલો છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર નીકળતુ વિદ્યુત ફલક્સ...

  • A

    બમણુ થાય.

  • B

    $4$ ગણુ વધે.

  • C

    અડધુ થાય.

  • D

    સમાન રહે.

Similar Questions

ચાર $-Q$ વિદ્યુતભારોને ચોરસના ચાર ખૂણાઓ આગળ મૂકવામાં આવે છે અને $q$ વિદ્યુતભારને કેન્દ્ર આગળ રાખવામાં આવેલ છે. જો તંત્ર સંતુલન સ્થિતિમાં હોય તો $q$ નું મૂલ્ય ...... છે.

$4\ cm$ વ્યાસ ધરાવતી બે પ્લેટથી સમાંતર કેપેસિટર બનાવવામાં આવે છે,બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવાથી તેનું કેપેસિટન્સ $20\ cm$ વ્યાસ ધરાવતા ગોળાના કેપેસિટન્સ જેટલું થાય?

$(Z = 50)$ ન્યુકિલયસની ત્રિજયા $9 \times 10^{-15}\ m$ હોય,તો સપાટી પર વોલ્ટેજ કેટલો થાય?

$10$ ત્રિજ્યાના એક વાહક ગોળો $10\ \mu C$ વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલો છે. બીજો $20\, cm$ ત્રિજ્યા વાળો વિદ્યુતભાર રહિત ગોળાને તેની સાથે અમુક સમય પછી સંપર્કમાં લઈને અલગ કરવામાં આવે તો ગોળા પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર ....... હશે.

બે સમાંતર પ્લેટ કેપેસિટર જેઓની કેપેસિટી અનુક્રમે $C$ અને $2\, C$ છે. તેઓને સમાંતરમાં જોડેલા છે. આ કેપેસિટરોને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે, જો બેટરીને દૂર કરી અને $C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક વાળા ડાય-ઈલેકટ્રીકને ભરવામાં આવે તો દરેક કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો.