જ્યારે સદિશનું તેજ સમતલમાં વિભાજન કરવામાં આવે ત્યારે તે સદીશના યામ સમતલમાં ઘટકોની મહત્તમ સંખ્યા શું હશે ?

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    અનંત

Similar Questions

દ્વિ-પરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો. અથવા સદિશનું તેના લંબઘટકોમાં વિભાજન સમજાવો. 

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર ત્રણ બળો લાગે છે.પરિણામી બળ ફકત $y- $ દિશામાં જોઇતું હોય, તો વધારાનું ઓછામાં ઓછું  કેટલું બળ ($N$ માં) ઉમેરવું જરૂરી છે?

  • [AIPMT 2008]

આપેલ સદિશો $A$ અને $B$ ના પરિણામી સદિશનું માન અને દિશા, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા $\theta$ ના પદમાં મેળવો. 

સદિશના વિભાજનની જરૂર ક્યારે પડે છે ?

સમક્ષિતિજથી $ 60^°$ ના ખૂણે બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40\, N$ હોય તો શિરોલંબ ઘટકની ગણતરી ......$N$ થાય છે.