આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર ત્રણ બળો લાગે છે.પરિણામી બળ ફકત $y- $ દિશામાં જોઇતું હોય, તો વધારાનું ઓછામાં ઓછું કેટલું બળ ($N$ માં) ઉમેરવું જરૂરી છે?
સદિશના વિભાજનની જરૂર ક્યારે પડે છે ?
$x-y$ સમતલમાં એક સદિશ $y-$અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. સદિશના $y$-ધટકનું મૂલ્ય $2 \sqrt{3}$ છે. સદિશના $x$ ધટકનું મૂલ્ય
જ્યારે સદિશનું વિભાજન કરવામાં આવે ત્યારે મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?