નીચે પૈકીનું કયું વિધાન છે ?

  • A

    હું સિંહ છું.

  • B

    તર્કશાસ્ત્ર રસપ્રદ વિષય છે.

  • C

    ત્રિકોણ એ વર્તૂળ છે અને 10 અવિભાજ્ય સંખ્યા છે.

  • D

    આપેલ પૈકી એકપણ નહિં.

Similar Questions

12 એ 3 નો ગુણક છે તથા 12 અને 4 નો ગુણક છે નું નિષેધ =…… છે.

આપેલ પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય નથી ?

  • [JEE MAIN 2021]

"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]

$(p \Rightarrow q) \Rightarrow(q \Rightarrow p)$નું નિષેધ $..........$ છે.

  • [JEE MAIN 2023]

બુલિયન સમીકરણ $p \vee(\sim p \wedge q )$ નું નિષેધ .......... ને સમતુલ્ય થાય  

  • [JEE MAIN 2020]