વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?

  • A

    $p \wedge  q$ ત્યારે સાચું છે. જ્યારે $p$ અને $q$ પૈકી ઓછામાં ઓછુ એક સાચું હોય.

  • B

    $p \rightarrow q$ ત્યારે સાચું છે જ્યારે $p$ સાચું અને $q$ ખોટું હોય.

  • C

    $p \Leftrightarrow  q$ માત્ર ત્યારે જ સાચું છે જ્યારે $p$ અને $q$ બંને સાચાં હોય.

  • D

    $\sim  (p \vee q)$ માત્ર ત્યારે જ સાચું છે. જ્યારે $p$ અને $q$ બંને ખોટાં હોય.

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો. 
$P :$  જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે 
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે

જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો  $(V_1, V_2)$  = 

  • [JEE MAIN 2016]

$\left( {p \wedge  \sim q \wedge  \sim r} \right) \vee \left( { \sim p \wedge q \wedge  \sim r} \right) \vee \left( { \sim p \wedge  \sim q \wedge r} \right)$  = 

“જો તમે કામ કરશો, તો તમે નાણું કમાશો.” નું સમાનાર્થી પ્રેરણ ..... છે.

  • [JEE MAIN 2021]

જો $(p \wedge \sim q) \wedge r  \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો. 

‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ