વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?
$p \wedge q$ ત્યારે સાચું છે. જ્યારે $p$ અને $q$ પૈકી ઓછામાં ઓછુ એક સાચું હોય.
$p \rightarrow q$ ત્યારે સાચું છે જ્યારે $p$ સાચું અને $q$ ખોટું હોય.
$p \Leftrightarrow q$ માત્ર ત્યારે જ સાચું છે જ્યારે $p$ અને $q$ બંને સાચાં હોય.
$\sim (p \vee q)$ માત્ર ત્યારે જ સાચું છે. જ્યારે $p$ અને $q$ બંને ખોટાં હોય.
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
$\left( {p \wedge \sim q \wedge \sim r} \right) \vee \left( { \sim p \wedge q \wedge \sim r} \right) \vee \left( { \sim p \wedge \sim q \wedge r} \right)$ =
“જો તમે કામ કરશો, તો તમે નાણું કમાશો.” નું સમાનાર્થી પ્રેરણ ..... છે.
જો $(p \wedge \sim q) \wedge r \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો.
‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ