પ્રયોગના $5$  અલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4 $ અને $5.2$  છે. જો આ અવલોકનો પૈકી ત્રણ $1, 2$ અને $6,$  હોય તો બાકીના અવલોકનો કયા હશે ?

  • A

    $2, 9$

  • B

    $5, 6$

  • C

    $4, 7$

  • D

    $3, 8$

Similar Questions

આપેલ આવૃતિ વિતરણ :

ચલ $( x )$ $x _{1}$ $x _{1}$ $x _{3} \ldots \ldots x _{15}$
આવૃતિ $(f)$ $f _{1}$ $f _{1}$ $f _{3} \ldots f _{15}$

જ્યાં $0< x _{1}< x _{2}< x _{3}<\ldots .< x _{15}=10$ અને $\sum \limits_{i=1}^{15} f_{i}>0,$ હોય તો પ્રમાણિત વિચલન ............ ના હોય શકે 

  • [JEE MAIN 2020]

$100$ અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે $400$ અને  $2475$ છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો $3, 4$ અને  $5$ ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ? 

  • [JEE MAIN 2017]

ધારોકે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ સમાંતર શ્રેણીમાં છે અને $a_1+a_3=10$. જો આ છ સંખ્યાઓ નું મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિયરણ $\sigma^2$ હોય, તો $8 \sigma^2=........$

  • [JEE MAIN 2023]

જો $100$ અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $40$ અને $10$ છે આ અવલોકનોમાં બે અવલોકનો $3$ અને $27$ ને બદલે $30$ અને $70$ લેવાય ગયું તો સાચું પ્રમાણિત વિચલન મેળવો 

$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે જો પ્રથમ પાંચ અવલોકનો $2, 4, 10,12,14$ હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાય 

  • [JEE MAIN 2020]