કણનો કોણીય વેગ $\omega = 1.5\;t - 3{t^2} + 2$ છે, તો કોણીય પ્રવેગ શૂન્ય થતાં કેટલા.........$sec $ નો સમય લાગે?
$25$
$0.25$
$12$
$1.2$
નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચાં છે કે ખોટાં :
$(a)$ વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશાં વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે.
$(b)$ કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશાં તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે.
$(c)$ નિયમિત વર્તુળ ગતિ કરતાં કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ $0$ સદિશ હોય છે.
એક પૈડું $3000 \,rpm$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો $1 \,sec$ માં તે કેટલું કોણીય સ્થાનાંતર કરશે?
$M$ અને $m$ દળ ધરાવતા બે કણો અનુક્રમે $R$ અને $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેમનો આવર્તકાળ સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
નિયમિત વર્તુળાકાર ગતિમાંનાં કોઈ કણના પરિભ્રમણ પરનો સરેરાશ પ્રવેગ સદિશ એ શુન્ય સદિશ છે: આ વિધાન .....
નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.