એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.$c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
$1 : 1$
$1 : 2$
$2 : 1$
$4 : 1$
વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .
કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.
કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10\,ms^{-1},$ ની અચળ ઝડપે ગતિ કરતો હોય તો નીચે પૈકી કયું તેના પ્રવેગ અને ત્રિજ્યા વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?
$m _{1}$ અને $m _{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ ત્રિજ્યાનાં વર્તુળો પર ગતિ કરી રહી છે. તેમની ઝડપ એવી છે કે જેથી બંને સરખા સમય $t$ તેમનું વર્તુળ પૂર્ણ કરે છે. તો તેમના ત્રિજ્યાવર્તી પ્રવેગોનો ગુણોત્તર કેટલો થાય?
$50m$ ત્રિજયાના અને $10m$ પહોળાઇના,અને $1.5m$ ઊંચાઇના ઢાળવાળા રોડ પર એક કાર $v$ ઝડપથી ગતિ કરે છે.કારનો વેગ $v$ ......... $m/s$ મળે.
નિયમિત વર્તુળગતિ માટે કણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ વચ્ચેનો ખૂણો શોધો.