એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.$c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
$1 : 1$
$1 : 2$
$2 : 1$
$4 : 1$
દોરીના છેડે બાંધેલા પથ્થરને વર્તુળ માર્ગે ગતિ કરાવવામાં આવે છે. દોરી તૂટી જતાં પથ્થર તે બિંદુએ સ્પર્શકની દિશામાં કેમ ગતિ કરે છે ?
$r$ ત્રિજ્યા અને $O$ કેન્દ્ર ધરાવતા વર્તુળપથ પર એક કણ ગતિ કરે છે, જેની ઝડપ $V$ અચળ છે. પદાર્થ $A$ થી $B$ સુધી ગતિ કરે તે દરમિયાન તેના વેગના મૂલ્યમાં થયેલો ફેરફાર કેટલો હોય ?
એક અયળ વેગથી વર્તુળાકાર પથ પર ગતિ કરતા ૫દાર્થનું શું અયળ હોય છે ?
$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?
${a_c}\, = \,\frac{{{v^2}}}{R}$ પરથી ${a_c} = R{\omega ^2}$ સૂત્ર મેળવો.