English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
normal

ગ્લિસરીનનું કદ પ્રસરણાંક $5 \times 10^{-4}k^{-1}$ છે. ગ્લિસરીનનું તાપમાન $40° C$ વધારવામાં આવે,તો તેની ઘનતામાં આંશિક ફેરફાર _______ થશે.

A

$0.01$

B

$0.015$

C

$0.02$

D

$0.025$

Solution

Given the value of coefficient of volume expansion of $5 \times 10^{-4} K ^{-1}$

As, original density of glycerine

$\rho=\rho_0(1+Y \Delta T)$

$\Rightarrow \rho-\rho_0=\rho_0 Y \Delta T$

Thus, fractional change in the density of glycerin for a rise of $40^{\circ} C$ in its temperature.

$\frac{\rho-\rho_0}{\rho_0}= Y \Delta T =5 \times 10^{-4} \times 40$

$200 \times 10^{-4}=0.020$

Standard 11
Physics

Similar Questions

સ્પષ્ટતા કરો શા માટે :

$(a)$ વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે.

$(b)$ ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર, લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડું લાગે છે.

$(c)$ આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે, તેવું ઑપ્ટિકલ પાયરોમીટર (ઊંચા તાપમાન માપવા માટે) ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે. પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે.

$(d)$ પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે.

$(e) $ બિલ્ડિંગને હુંફાળું રાખવા માટેનાં, ગરમ પાણીનાં ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. 

medium

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.