$A$ - જઠરમાં એસિડ અને મુખગુહામાં લાળ દેહધાર્મિક અંતરાયનું - ઉદાહરણ છે.
$R$ - આંખમાંથી નીકળતા અશ્રુ ભૌતિક અંતરાયનું ઉદાહરણ છે.
$A$ અને $R$ બંને સાચાં છે
$A$ અને $R$ બંને ખોટાં છે.
$A$ ખોટું છે જ્યારે $R$ સાચું છે.
$A$ સાચું છે જયારે $R$ ખોટું છે.
આંતરીક રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુઃખાવો, તાવ, એનીમીયા અને આંતરડામાં અવરોધ એ ...... ના સામાન્ય ચિહ્નો છે.
વિડ્રોઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ?
શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો
....... ના ફળમાંથી મોર્ફીન મેળવવામાં આવે છે.
પરફોરીનનો સ્ત્રાવ સૂક્ષ્મજીવોની અસરને રોકવા ....... કોષો દ્વારા થાય છે.