વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .
બાષ્પોત્સર્જન
ઉત્સ્વેદન
વાયુઓની આપ-લે
સ્રાવ
રક્ષકકોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષોને શું કહે છે?
અધઃસ્તરનું કાર્ય શું છે?
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
વાયુરંધ્ર પ્રસાધન $=$
જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?