સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
ચાલની તત્ત્વો
નલિકા ઘટકો
વક્રરોમ
રક્ષક કોષો
લિગ્નીન એ .......ની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે.
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી મૂળનું મધ્યરંભ | દ્રીદળી મૂળનું મધ્યરંભ | |
$A$ | બર્હિરારંભી | બર્હિરારંભી |
$B$ | અંતરારંભી | અંતરારંભી |
$C$ | અંતરારંભી | બર્હિરારંભી |
$D$ | બર્હિરારંભી | અંતરારંભી |
વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?